Friday, April 24, 2026
HomeMorbiલાલપર ગામે ગળેફાંસો ખાઈ લેતા યુવકનું મોત

લાલપર ગામે ગળેફાંસો ખાઈ લેતા યુવકનું મોત

Advertisement
Advertisement

મોરબી તાલુકાના લાલપર ગામે રહેતા જયેશભાઇ આશારામભાઈ મોરી (ઉ.વ.૨૮) નામના યુવકે પોતાના ઘરે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular