HomeMorbiઅર્જુનનગરના વિદ્યાર્થી ધ્રાંગા ઓમ નરેશભાઈએ CETની પરિક્ષા બાલાચડી નવોદયમાં પાસ કરી ગૌરવ...
અર્જુનનગરના વિદ્યાર્થી ધ્રાંગા ઓમ નરેશભાઈએ CETની પરિક્ષા બાલાચડી નવોદયમાં પાસ કરી ગૌરવ વધાર્યું
Advertisement
Advertisement
માળીયા મિયાણા તાલુકાના અર્જુનનગર ગામના વિદ્યાર્થી ધ્રાંગા ઓમ નરેશભાઈએ CET તેમજ બાલાચડી નવોદય વિદ્યાલયની પ્રવેશ પરિક્ષામાં સફળતા મેળવી ગામ અને શાળાનું નામ રોશન કર્યું છે.
ધ્રાંગા ઓમ નરેશભાઈ ભારત અર્જુનનગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી છે. તેમણે મહેનત, લગન અને શિક્ષકોના માર્ગદર્શનથી આ સિદ્ધિ હાંસલ કરી છે. તેમની આ સફળતા બદલ પરિવારજનોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે.
Advertisement
Advertisement