Sunday, April 26, 2026
HomeMorbiમોરબીના બેલા ગામે વૃધ્ધાએ એસીડ પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ

મોરબીના બેલા ગામે વૃધ્ધાએ એસીડ પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ

Advertisement
Advertisement

મોરબી તાલુકાના બેલા ગામે રહેતા જયાબેન વિનોદભાઈ બાવરવા ઉ.62 નામના વૃધ્ધાએ કોઈ કારણોસર પોતાના ઘેર એસિડ પી લેતા સારવાર દરમિયાન રાજકોટ ખાતે મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ ક૨ી તપાસ શરૂ કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular