Advertisement
Advertisement
મોરબી તાલુકાના પીપળી ગામે શાંતિનગરમાં રહેતા સંજયભાઈ પ્રવીણભાઈ રાજોડિયા (ઉ.વ.42) એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ આપઘાત અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ ક૨ી તપાસ શરૂ કરી છે.
Advertisement
Advertisement