આવતીકાલે સોમવારના રોજ સવારે 10 કલાકના રોજ મોરબી મચ્છુ ડેમ-2 ના રીપેર થઈ રહેલા દરવાજા તેમજ રિપેરિંગ કામની સમીક્ષા મુલાકાત લેશે તેમજ પાણી બાબતની પણ ચર્ચા કરશે. જેમાં મચ્છુ ડેમ-2 પાણી ક્યારે છોડવામાં આવશે તેમજ રિપેરિંગમાં કેટલો સમય લાગશે સહિતની બાબતો અંગે ચર્ચા કરવામાં આવશે.
આ તકે, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા કલેકટર, નર્મદા વિભાગના અધિકારીઓ, સિંચાઈ વિભાગના અધિકારીઓ, પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ, સિંચાઈ વિભાગના અધિકારીઓ, ઉપરાંત મોરબી મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.




