Advertisement
Advertisement
મોરબી તાલુકાના બગથળા ગામની સીમમાં વાલજીભાઈ લક્ષ્મણભાઈ સરવૈયા (ઉ.વ.40) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
Advertisement
Advertisement