HomeGujaratમોરબીના નાગડાવાસ ગામે તળાવમાં ડૂબી જતા માસુમ બાળકનું મોત 

મોરબીના નાગડાવાસ ગામે તળાવમાં ડૂબી જતા માસુમ બાળકનું મોત 

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાગડાવાસ ગામે રહેતા અનુભાઈ પરમારનો ચાર વર્ષીય બાળક પિયુષભાઈ કોઈ કારણોસર નાગડાવસ ગામે આવેલ તળાવમાં પડી જતા માસુમ બાળકનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular