HomeMorbiમોરબી નિવાસી હર્ષિદાબેન કનૈયાલાલ રામાનુજનું દુઃખદ અવસાન; ગુરુવારે બેસણું

મોરબી નિવાસી હર્ષિદાબેન કનૈયાલાલ રામાનુજનું દુઃખદ અવસાન; ગુરુવારે બેસણું

મોરબી નિવાસી હર્ષિદાબેન કનૈયાલાલ રામાનુજ તે કનૈયાલાલ મણીરામભાઈ રામાનુજ (ટીનાભાઈ)ના પત્ની,તથા રવિભાઈ કનૈયાલાલ રામાનુજના માતાનું તારીખ 30/6/2026ના રોજ અવસાન થયું છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.

સદગતનુ બેસણું તારીખ 2/7/2026ને ગુરૂવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે પટેલ ગાંડુભાઈ વશરામભાઈ કોમ્યુનિટી હોલ, ભડીયાદ મુકામે રાખવામાં આવ્યું છે.

                    લી.

કનૈયાલાલ મણીરામભાઈ રામાનુજ(ટીનાભાઈ)

અનંતભાઈ મણીરામભાઈ રામાનુજ

દિનેશભાઈ મણીરાજભાઈ રામાનુજ

મુકેશભાઈ મણીરામભાઈ રામાનુજ

RELATED ARTICLES

Most Popular