વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર પુરઝડપે અને બેફામ ટ્રક ચલાવી બાઈકને હડફેટે લઇ ગંભીર અકસ્માત સર્જયો હતો.
જેમાં બાઈક ચાલક ઈશુભાઈ શ્યામસિંહ યાદવને શરીરે ગંભીર ઈજાઓ પહોચતા તેનું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના ભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી છે.




