Sunday, April 26, 2026
HomeMorbiમોરબી નીવાસી ધીરજલાલ પોપટભાઈ શેરસીયાનુ દુઃખદ અવસાન

મોરબી નીવાસી ધીરજલાલ પોપટભાઈ શેરસીયાનુ દુઃખદ અવસાન

Advertisement
Advertisement

મૂળ ખારચીયા ગામના વતની અને હાલ મોરબી નીવાસી ધીરજલાલ પોપટભાઈ શેરશીયાનુ તા. ૦૪-૦૩-૨૦૨૫ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.

સદ્ગતનુ બેસણું તા. ૦૬-૦૩-૨૦૨૫ ને ગુરુવારના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે ૮૦૪, ક્રિષ્ના પેલેસ, ધર્મ વિજયનગર કન્યા છાત્રાલય રોડ સરદારનગર સામે મોરબી ખાતે રાખેલ છે. તેમજ પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

લી…

છગનભાઈ પોપટભાઈ શેરશીયા (ભાઈ): મો-99136 23927, રાજેશભાઈ ધીરૂભાઇ શેરશીયા (પુત્ર): મો- 9825364303, ધવલ ધરમશીભાઈ શેરશીયા (ભત્રીજા):મો- 96875 62504, સંદિપભાઈ હરિભાઈ શેરશીયા (ભત્રીજા): મો-9923596206, શામજીભાઈ પોપટભાઈ શેરસીયા (ભાઈ), હરીભાઈ પોપટભાઈ શેરસીયા (ભાઈ), કિશોરભાઈ હરીભાઈ શેરસીયા (ભત્રીજા), મુકેશભાઈ હરીભાઈ શેરસીયા (ભત્રીજા), રાહુલભાઈ છગનભાઈ શેરસીયા (ભત્રીજા).

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular