મોરબીના મકનસર ગામે રહેતા 61 વર્ષીય વાસુદેવભાઈ કુંવરજીભાઈ કવાડિયા ગત તા. 13ના રોજ રાત્રિના સમયે પોતાના નિવાસસ્થાને હતા ત્યારે અચાનક હાર્ટએટેક આવતા તેમનું મોત નિપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને જરૂરી તપાસ શરૂ કરી છે.




