Thursday, May 7, 2026
HomeGujaratમોરબીમાં બુધવારે ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં વીજકાપ 

મોરબીમાં બુધવારે ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં વીજકાપ 

Advertisement
Advertisement

મોરબીના ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે તા.10/12/ 2025 બુધવારના રોજ મેઇન્ટનન્સની કામગીરીને પગલે વીજ પુરવઠો બંધ રહેશે. જેમાં કેરાળા જેજીવાય, રાજા, એરિકોન, એલિક્સ, લેમિના, વેલજોન બધા ઇન્ડ. ફીડર સવારે 8 થી બપોરનાં 5 વાગ્યા સુધી વીજકાપ રહેશે. આ ફીડરમાં આવતા હરીપર, કેરાળા ગામ તેમજ સદર ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔધોગીક (એચ.ટી), વીજજોડાણોમાં પણ વીજ પુરવઠો બંધ રહેશે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular